ઈર્ષ્યાનું મુખ્ય કારણ:ઈર્ષ્યાનું મુખ્ય કારણ છે સ્પર્ધા. સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય ...
જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ બે પ્રકારે હોય છે. ...
આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ ...
મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્ત્રનું વાંચન, સત્સંગ, ભક્તિ કે ધાર્મિક ક્રિયાઓ ...
જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો ...
લગ્ન કરનારાઓ માટે કોઈ કોલેજ નથી હોતી, જેમાંથી ભણીને પાસ થાય તેને ‘આદર્શ પતિ’ કે ‘આદર્શ પત્ની’નું સર્ટિફિકેટ મળે. ...
જીવન હેતુસર હોવું જોઈએ. જેમ પેટ્રોલ નાખ્યા પછી કોઈ એન્જીનને ખાલી ચલાવ ચલાવ કરીએ તો એ મિનિંગલેસ (અર્થહીન) નીવડે ...
સ્પર્ધા કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે નક્કી થઈ શકે કે સ્પર્ધા સારી છે કે નુકસાનકારક.જો સ્પર્ધા તંદુરસ્ત ...
જીવ માત્ર સુખને ખોળે છે. પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં, સિનેમા જોવા કે નાટકમાં જાય, પણ વળી પાછું ...
સામાન્ય રીતે જગતમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે તે ભગવાન ...