સ્ત્રીને સૌથી વધુ પ્રેમ આપનાર અને તેમના હદયની પીડાને મહેસુસ કરનાર એક માત્ર તેનો પિતા જ હોય છે. ફક્ત ...
બંધારણીય જોગવાઈ અનુસાર દરેક માણસને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ મળેલી છે. ક્યારેક એવું બને છે કે માણસ પોતાની ...
સંબંધોના સથવારે જીવન જીવી શકાય છે પણ માણી નથી શકાતુ. જીવન તો ફક્ત પોતાની જાત સાથે જ માણી શકાય ...
પ્રેમ એટલે પૂજા, પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે બલિદાન.
સિનેમા અેક માત્ર અેવુ માધ્યમ છે કે જેના દ્વારા લોકો સુધી, લોકોને ઉપયોગી મેસેજ પહોચાડી શકાય છે. ટેકનોલોજીના આ ...
આપણી દ્રષ્ટિએ સતયુગ અને કળિયુગની વ્યાખ્યા શું છે સામાન્ય રીતે જ્યાં સત્ય, શીલ, સંસ્કાર, સહનશીલતા અને સંવેદના જેવા ...
માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ત્રણ અવસ્થા માથી પસાર થાય છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વ્રૂધ્ધાવસ્થા. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા માણસને ખૂબ ...
દરેક ધર્મિક ક્રિયા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલ હોય છે. કોઈ પણ ધર્મની ધર્મિક ક્રિયા માણસને મોક્ષ તો નથી ...
‘અંગ્રેજો ગયા પરંતુ અંગ્રેજી અહી જ છોડતા ગયા’. આજના યુવા વર્ગને ‘thank you’ અને ‘sorry’ બોલવામાં પોતાનું અભિમાન નથી ...
વેલેન્ટાઈ ડે એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. આ દિવસે પ્રેમનો એકરાર નહિ, પરંતુ અહેસાસ થવો જોઈએ. આજના યુવાધને પ્રેમ ...