આપણાં શબ્દો અને આપણાં કર્મો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જેવું આપણે બોલીએ છીએ, તે આપણા વિચારો અને ...
સર્વ માંગલિક કાર્યોમાં સર્વપ્રથમ જેનું આવાહન અને પૂજન થાય છે એવા મંગલમૂર્તિ અને વિઘ્નનાશક ભગવાન શ્રી ગણેશનો આવિર્ભાવ(અવતાર, જન્મ) ...
એક વિદ્વાન કથાકાર એક ગર્ભ શ્રીમંતની હવેલીમાં શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરી રહ્યાં હતાં.એમની આકર્ષક કથનશૈલીમાં સૌ ડૂબી ગયાં હતાં ...
જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા.શ્રીકૃષ્ણ ના જન્મદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ કૃષ્ણ પક્ષ ...
"માતૃપ્રેમ: વાત્સલ્યની મૂર્તિ""મા" તે "મા" બીજા બધા વગડાના વા..મેં કદી ભગવાન જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે ...
કેસરી ડાંડલી એ વળગેલી ..સફેદ લાગણી ની વાત...ચાલ તને દેખાડુ ...એક ફૂલ નામે પારિજાત...પારિજાતના પુષ્પ ની સુવાસ થોડીક ક્ષણો ...